રાશિ સ્વામી મંગળ. સ્વભાવમાં અનુશાસન આત્મવિશ્વાસના હામી રહે છે. પ્રેમ, સ્નેહ અને ભાવુકતા પણ રહે છે. પરંતુ ક્રોધ અને આવેશ પણ વધારે રહે છે. પોતાની રીતે કાર્ય કરવાની રીત, નિર્ણય જુદા જુદા રહે છે. સહજતાથી....
સ્વામી શુક્ર- સ્થિર રાશિ સાથે સંબંધ. જેટલો શાંત સ્વભાવ હશે તેટલી જ ઉગ્રતા રહેશે. પરિશ્રમ, ભાગદોડ, મહેનતમાં પણ કમજોરી નહિ રહે. પરંતુ આળસ, સુસ્તતા પણ રહે. હવામાનમાં જેવી રીતે બદલાવ આવે છે તેવી રીતે સ્વભાવ....
સ્વામી બુધ. દ્વીસ્વભાવવાળી રાશિ. માનસિક-વૈચારિક ઈર્ષ્યા, કટુતા નથી રાખતાં. તમારી વાત, કાર્ય અને વિચારોમાં સ્પષ્ટતા રહે છે. બીજાઓ પ્રત્યે પ્રેમ અને લગાવ રહે છે. જવાબદારી, ભોળાપણું અને અચાનક થનારી ઘટનાઓ....
સ્વામી ચંદ્ર, પાણીની જેમ નિર્મળ, સ્વચ્છતાને મહત્વ આપશો. શાંતિ સંયમ રાખશો. પરંતુ ક્રોધ અને અન્ય બાબતોમાં અમર્યાદીત પણ થઈ જાવ છો. ચંચળતા વધારે રહે છે. સહનશીલતા, પ્રેમ-સ્નેહ પણ રાખો છો તેટલો જ વિપરીત સ્વભાવ....
સ્વામી સૂર્ય, સ્વભાવથી ઉગ્રતા, જીદ, સ્વાભિમાન રહે છે. અપમાન, પ્રતિષ્ઠાની હાનિ સહન નથી કરી શકતાં. ગમે તેટલી મહેનત, ભાગદોડ, ત્યાગ, સમર્પણ બધા જ માટે તૈયાર રહો છો. પારિવારિક જવાબદારીઓ, ઘર-પરિવાર પ્રત્યે....
રાશિ સ્વામી બુધ. દ્વીસ્વભવાવાળી રાશિ. વ્યાવહારિક તેમજ વાસ્તવિક ધરાતલ પર કાર્ય કરો છો. સ્વભાવની અંદર વધારે પડતી ચંચળતા રહે છે. વૈચારિક સ્થાયિત્વ માટે સંઘર્ષ કરવો પડે છે. તમારા ચહેરા પરના ભાવથી બીજા સમજી....
રાશિ સ્વામી શુક્ર. વધુ સ્નેહ, પ્રેમ, મદદની દ્રષ્ટિ સ્વભાવમાં રહે છે. પોતાની વાતની ગંભીરતા, જવાબદારી, વચનબધ્ધતા રહે છે. ન્યાયસંગત અને તર્કસંગત કાર્ય કરે છે. પારિવારિક જવાબદારી પ્રત્યે સતર્ક રહે છે. બીજાના....
રાશિ સ્વામી મંગળ, સ્વભાવમાં જેટલો ક્રોધ, ચિડચિડાપણું રહે છે એટલી જ શાંતિ, સંયમ પણ રહે છે. પરંતુ અનુભવોમાં સ્થિતિયો સ્વભાવથી વિપરિત રહે છે. વિચારીને પણ પરિવર્તન શક્ય નથી. કામકાજ પ્રત્યે ગંભીરતા સજગતા રહે....
રાશિ સ્વામી ગુરૂ, સમજદારી, સંયમ, શાંતિ સ્વભાવમાં રાખે છે. સ્વભાવમાં સિધ્ધાંત આતંરિક ભય પણ રહે છે. જે કારણે જાતિગત સામાજિક પ્રતિષ્ઠામાં વિપરીત અનુભવ મળે છે. વાસ્તવિકતા સત્યતાને મહત્વ આપે છે. વ્યવ્હારિક....
રાશિ સ્વામી શનિ. સ્વભાવમાં જિદ્દી, સ્વાભિમાની હોય છે. ચંચળતા અને સ્થાયીત્વ પણ એટલુ જ હોય છે. જિદમાં ઘણીવાર સંઘર્ષ, વિવાદ વધી જાય છે. વ્યવ્હાર, વાત સંબંધ કોઈ પણ હોય, સ્થાયી નથી રહી શકતા. જે કારણે સમય પર....
રાશિ સ્વામી શનિ. ચંચળતા રહે છે. કામકાજ પ્રત્યે સમર્પણ, ત્યાગ રહે છે. પરિશ્રમ, મહેનત માટે તૈયાર રહો. પોતાની સ્થિતિથી બાહર કાર્ય કુશળતા,ભાગદોડ કરે છે. સ્પષ્ટતા, સત્યતાથી જ વાસ્તવિક કાર્ય કરો છો. સિધ્ધાંત,પ્રતિષ્ઠા,માન-સન્માનનુ....
રાશિ સ્વામી ગુરૂ. આ રાશિવાળા લોકોમં ગુણોની કોઈ કમી નથી હોતી, ફક્ત તક અને માનસિકતા પર જ આધાર રહે છે. કોઈ પણ કાર્યને ગંભીરતાથી અને ઊંડાઈથી સમજીને જ યોજના બનાવે છે, આગળ વધીને પાછળ જવુ એ શક્ય નથી રહેતુ. વધુ....